ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં રહેતા મનસુખભાઈ મેઘાભાઈ સોલંકી નામના 44 વર્ષના માછીમાર યુવાનને સોમવારે ઓખા નજીકના દરિયામાં બોટમાં હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની નોંધ હેમલભાઈ બાંભણિયા (ઉ.વ. 25, રહે. દિવ દમણ) એ ઓખા મરીન પોલીસને કરાવી છે.
દ્વારકામાં વૃદ્ધ મહિલાએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો
દ્વારકામાં રેલવે સ્ટેશન રોડ પર વિજય ઓઈલ મીલ પાસે રહેતા અજુબેન દેવશીભાઈ આંબાભાઈ વાલવા નામના 80 વર્ષના મહિલાએ કોઈ અકળ કારણોસર સોમવારે મધ્યરાત્રિના સમયે પોતાના ઘરે હૂકમાં સાડી બાંધીને ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર અશોકભાઈ દેવશીભાઈ વાલવા (ઉ.વ. 49)એ દ્વારકા પોલીસને કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરશિયા ભારતનું દુશ્મન કે મિત્ર? રશિયન મીડિયા દ્વારા પાકિસ્તાની પ્રચારને પ્રોત્સાહન
May 22, 2025 02:30 PMમેં જ સીઝફાયર કરાવ્યું: ટ્રમ્પ ફરી લીંબડ જશ ખાટવા દોડ્યા
May 22, 2025 02:28 PMકતારે ભેટમાં આપેલો ટ્રમ્પનો ફ્લાઇંગ પેલેસ 2029 પહેલા ઉડી શકે તેમ નથી
May 22, 2025 02:26 PMમહુવાના વર્કશોપમાં દુર્ઘટના સર્જાતા કોળિયાકના યુવાનનું મોત
May 22, 2025 02:24 PMકોરોના સામે લડી લેવા સરટી હોસ્પિટલ બની સુસજજ
May 22, 2025 02:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech