જામનગરમાં નાઘેડી ખાતે આવેલી એક કંપનીમાં આ વર્ષે 26મી જાન્યુઆરીના પર્વને એક અનોખી તથા યાદગાર રીતે ઉજવણી કરવામાં અવી હતી, જેમાં ઘ્વજવંદન તથા પરેડ કયર્િ બાદ અયોઘ્યામાં શ્રી રામલલ્લાના મંદિરની 3ડી થીમ રાજુભાઇ ખેતાણી દ્વારા તૈયાર કરવામાં આવી હતી તેમજ કંપનીના સ્ટાફ દ્વાર શ્રી રામ ભગવાન, લક્ષમણ, માતા જાનકી, હનુમાનજી, જામવન તથા શબરી જેવા પાત્રો ભજવવામાં આવેલ તથા અલગ-અલગ રાજયના પહેરવેશ સાથે રાસ-ગરબાનું આયોજન કરાયું હતું. આ સમસ્ત પ્રોગ્રામ કંપનીના વાઇસ પ્રેસીડેન્ટ સુશાંતભાઇ માના માર્ગદર્શન હેઠળ તથા કંપનીના સ્ટાફ મેમ્બર્સ દ્વારા કરવામાં આવેલ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમદાવાદમાં અચાનક વાતાવરણ પલટાયું: આંધી-ધૂળના ગોટેગોટા ઉડ્યા, લોકો પરેશાન
May 05, 2025 06:44 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ
May 05, 2025 06:25 PMકમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને પાક સુરક્ષિત કરવા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શન
May 05, 2025 06:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech