કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામે રહેતા કરસનભાઈ ચકુભાઈ કછેટીયા નામના ૫૨ વર્ષના દલવાડી આધેડ તેમના પત્ની કાંતાબેન (ઉ.વ. ૪૨) ને સાથે લઈને ગત તારીખ ૧૪ મીના રોજ ભાટીયાથી ક્રિષ્નાનગર ગામે જવા માટે તેમના જી.જે. ૩૭ એચ. ૭૯૪૦ નંબરના મોટરસાયકલ પર નીકળ્યા હતા.
ત્યારે ભાટીયાના રેલવે ફાટક નજીક પહોંચતા તેમના મોટરસાયકલ આડે એકાએક કુતરુ ઉતરતા કરસનભાઈએ મોટરસાયકલને તાકીદની બ્રેક મારી હતી. જેના કારણે પાછળ બેઠેલા તેમના પત્ની કાંતાબેન બાઈક પરથી નીચે પટકાઈ પડ્યા હતા. જેથી તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ કરસનભાઈ ચકુભાઈ કછેટીયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationLoC પર ભારતીય કાર્યવાહી: 40 પાકિસ્તાની સૈનિકો ઠાર, DGMO દ્વારા કરવામાં આવી પુષ્ટિ
May 11, 2025 09:00 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech