ખંભાળિયાની ગિરિરાજજી હવેલીમાં શુક્રવારે આંબા મનોરથ મહોત્સવ

  • May 21, 2025 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ખંભાળિયામાં બેઠક રોડ વિસ્તારમાં આવેલી જાણીતી શ્રી ગીરીરાજજી પ્રભુજીની હવેલી ખાતે આગામી શુક્રવાર તારીખ 23 ના રોજ અપરા એકાદશી (અગિયારસ) નિમિત્તે અહીંના સેવાભાવી લોહાણા મહિલા મિત્ર મંડળના ઉપક્રમે આંબા મનોરથ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શુક્રવારે સાંજે 5:30 થી 7:30 સુધી દર્શનનો લાભ લેવા ધર્મપ્રેમી નગરજનોને આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application