ખંભાળિયાની દ્વારકાધીશ હવેલીમાં રવિવારે અન્નકૂટ ઉત્સવ

  • December 11, 2024 12:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાની ન્યુ રામનાથ સોસાયટીમાં આવેલી જાણીતી શ્રી દ્વારકાધીશજીની હવેલી ખાતે આગામી રવિવાર તારીખ 15 મી ડિસેમ્બરના રોજ પૂનમના શુભ દિવસ નિમિત્તે અન્નકૂટના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અન્નકૂટની સામગ્રી પધરાવવા તેમજ દર્શનનો લાભ લેવા ધર્મપ્રેમી વૈષ્ણવોને હવેલીના મુખ્યાજી દ્વારા અનુરોધ કરાયો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application