ખંભાળિયાની ન્યુ રામનાથ સોસાયટીમાં આવેલી જાણીતી શ્રી દ્વારકાધીશજીની હવેલી ખાતે આગામી રવિવાર તારીખ 15 મી ડિસેમ્બરના રોજ પૂનમના શુભ દિવસ નિમિત્તે અન્નકૂટના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અન્નકૂટની સામગ્રી પધરાવવા તેમજ દર્શનનો લાભ લેવા ધર્મપ્રેમી વૈષ્ણવોને હવેલીના મુખ્યાજી દ્વારા અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઓપરેશન સિંદૂરનો નવો વીડિયો, સેનાએ પાકિસ્તાની ડ્રોનને કેવી રીતે તોડી પાડ્યું? જુઓ વીડિયો
May 19, 2025 01:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech