જામનગરમાં મહાશિવરાત્રીના દિવસે અદભુત અને ભવ્ય શિવ શોભાયાત્રા નું આયોજન કરવામાં આવે છે. નગરજનો આ ભવ્ય શોભા યાત્રા ને નિહાળવા તથા શિવજી ની પાલખી ને આવકારવા ઠેર ઠેર માર્ગ માં સ્વાગત અર્થે જોવા મળે છે. આ તબ્બકે બેડી ગેઇટ ખાતે ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા શિવશોભા યાત્રા નું સ્વાગત કરવામાં આવેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઉર્વશી 4.5 લાખની કિમતનું પોપટ શેપનું પર્સ લઈ કાન્સમાં પહોંચી
May 14, 2025 11:24 AMજામનગરમાં ગુનાખોરીને અટકાવવા પોલીસની નાઇટ ટ્રાફિક ડ્રાઇવ
May 14, 2025 11:18 AMશ્રીનગરમાં 11 સ્થળોએ 150 આતંકીઓના ઘરો પર દરોડા
May 14, 2025 11:15 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech