સીક્કા થર્મલ પાવર સ્ટેશન સી.આઇ.એસ.એફ. દ્વારા અવલોકન સપ્તાહ 2025 નિમિત્તે જી.જી. હોસ્પિટલમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું સી.આઇ.એસ.એફ.ના 24 કર્મચારીઓ દ્વારા રક્તદાન આસિસ્ટન્ટ કમાન્ડર રાજેન્દ્ર કુમારની દેખરેખ નીચે આ રક્તદાન કરવામાં આવ્યું હતું, સીઆઇએસએફ દ્વારા સલામતી માટે તો ફરજ બજાવવામાં આવેજ છે સાથે સાથે આ રક્તદાન કરી અને માનવ કલ્યાણ માટે પણ ઉદાહરણ રૂપ કાર્ય કરેલ છે તેમ એન.ડી. ત્રિવેદીની યાદીમાં જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગરના આકાશમાં રાત્રે અજીબ રોશની દેખાય હોવાની ગ્રામજનોની વાત
May 13, 2025 12:28 PMસોની રાઝદાનના કર્યા આલીયાએ ભોગવવા પડ્યા,નાગરિકતા પર ઉઠ્યા સવાલ
May 13, 2025 12:19 PMફિરોઝ ખાને જાહેરમાં પાકિસ્તાનને તેની ઔકાત બતાવી દીધી હતી
May 13, 2025 12:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech