ખંભાળિયાના જાણીતા સેવાભાવી સ્વ. રામભા ખીમભા બાબરીયાની પુણ્યતિથિ નિમિત્તે આગામી રવિવાર તા. 1 ડિસેમ્બરના રોજ અત્રે શેઠ કાનજી ચતુ ધર્મશાળા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રક્તદાન પ્રવૃત્તિના પ્રણેતા અને સેવાભાવી કાર્યકર પંકજભાઈ બાબરીયા આયોજીત આ રક્તદાન કેમ્પમાં લાયન્સ ક્લબ, શિવમ સોસાયટી અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સેવામાં સહભાગી થશે.
આ સેવા પ્રવૃત્તિમાં રવિવારે સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી મહત્તમ રક્તદાન કરવા પંકજભાઈ બાબરીયા, દિનેશભાઈ બોડા કે તથા મહેશભાઈ નકુમ દ્વારા રક્તદાતાઓને અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech