ખંભાળિયાના મહાદેવ વાડામાં શનિવારે બુદ્ધભટ્ટી પરિવારનો હવન

  • November 26, 2024 10:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાના રામનાથ સોસાયટી વિસ્તારમાં આવેલા મહાદેવ વાડામાં સ્થિત શ્રી બુદ્ધભટ્ટી કુટુંબના સુરધન દાદા સુરાપુરાની ડેરી ખાતે શનિવાર તારીખ 30 ના રોજ બુદ્ધભટ્ટી પરિવારના હોમાત્મક હવનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શનિવારે સવારે 8:30 વાગ્યે હવનનો પ્રારંભ થશે. આ હવન જામનગરના સ્વ. જમનાદાસ દામોદર બુધ્ધ પરિવાર દ્વારા યોજાયો છે. જેમાં ઉપસ્થિત રહેવા સર્વે બુદ્ધભટ્ટી પરિવારજનોને આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application