રામ મંદિર મહોત્સવ, ૨૬ જાન્યુઆરીને અનુલક્ષી જુદી જુદી ટુકડીઓ દ્વારા ચેકીંગ કરાયું
જામનગરની જીલ્લા જેલમાં એસઓજી સહિતની ટુકડીઓ દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવ્યુ હતું જો કે કશુ વાંધાજનક મળ્યુ નથી.
આગામી ૨૨ જાન્યુઆરી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને પ્રજાસતાક પર્વના અનુસંધાને જામનગર પોલીસ દ્વારા ચેકીંગ જુદા જુદા વિસ્તારોમાં કરવામાં આવી રહયું છે, સુરક્ષાના ભાગરુપે એસઓજી, બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ, ડોગ સ્કોડ સહિતની ટીમ દ્વારા જાહેર સ્થળો, બંદર વિસ્તાર, ધાર્મિક સ્થાનો સહિતના સ્થળે સધન ચેકીંગ કરવામાં આવી રહયું છે, દરમ્યાનમાં જામનગરની જીલ્લા જેલમાં પણ ગઇકાલે ચકાસણી કરવામાં આવી હતી.
એસપી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન મુજબ એસઓજી ટીમ તથા કયુઆરટી, બોમ્બ ડીસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડ દ્વારા જેલ ખાતે ચેકીંગની કાર્યવાહી કરવામાં આવી હતી, આ કામગીરી દરમ્યાન જેલમાંથી કશુ વાંધાજનક મળ્યુ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech