પવનચકકીના લોકેશનમાંથી અજાણ્યા શખ્સો કળા કરી ગયા
કાલાવડના ફગાસથી જામવાડી વિસ્તારમાં પવનચકકીના લોકેશનમાંથી 234 મીટર કોપર વાયર કોઇ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા છે જે અંગે ફરીયાદ થતા તપાસ ચલાવવામાં આવી રહી છે.
કાલાવડના મુળીલા ગામમાં રહેતા ગણેશ સિકયુરીડી એજન્સીના સાઇટ ઇન્ચાર્જ જયેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાએ ગઇકાલે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં અજાણ્યા ઇસમો વિરુઘ્ધ વાયર ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાવી હતી.
ગત તા. 9-3થી 11-3ના સમયગાળા દરમ્યાન ફગાસ તથા જામવાડી સીમ વિસ્તારમાં વિન્ડવર્લ્ડ કિલન એનર્જી ફોરવેર પ્રા.લી. કંપનીના કુલ 3 પવનચકકીના લોકેશનમાંથી કોઇ અજાણ્યા શખ્સો ફાઉન્ડેશન મના તાળા તોડી લીલા કલરના કવરવાળા કોપર વાયર આશરે 234 મીટર જેની અંદાજે કિ. 18720નો મુદામાલ ચોરી કરી ગયા હતા જે ફરીયાદના આધારે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationન્યૂક્લિયર બ્લેકમેઇલિંગ નહીં સહન કરે ભારત: વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ
May 12, 2025 09:03 PM'યુદ્ધવિરામ નહીં તો વેપાર નહીં', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
May 12, 2025 07:59 PMPM નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રને સંબોધન: દરેક મહત્વનો મુદ્દો વાંચો આ પોસ્ટમાં
May 12, 2025 07:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech