પોરબંદરમાં છેલ્લા ૧૫ વર્ષથી ભીમઅગીયારસના પર્વે ગૌધનને કૃમિનાશક લાડુ આપવાનો સેવાયજ્ઞ ધમધમે છે તે વધુ એક વખત સંપન્ન થયો હતો.
ભગવતી રન્નાદે સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી કૃમિનાશક દવા મિશ્રિત પૌષ્ટિક આહારમાં ભૂસો-ઘઉંનું ભળકુ, ગોળ, ઘી, તલ, અજમા મિશ્રિત લાડુઓ પ્રતિવર્ષ મુજબ ભીમ અગીયારસના દિવસે ટ્રસ્ટના કાર્યકર્તાઓ તેમજ મહિલા મંડળના બહેનો મળીને દશા સોરઠીયા વંડીમાં ગૌ ભકતોના તન-મન-ધનના સહયોગથી અંદાજે ૫૫૭ આસપાસ લાડુઓ બનેલ હતા. જે આશ્રમ ગૌશાળા, પોરાઇ મા ગૌશાળા અને આનંદ ગૌશાળામાં વિતરણ કરી સેવા કરેલ હતી તેમ સંસ્થાના પ્રમુખ ભગીરથભાઇ ભરાણીયાએ જણાવ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech