હનુમાન જયંતીના પાવન પર્વે ખંભાળિયાના વિવિધ મંદિરોમાં ભક્તોની ભીડ

  • April 14, 2025 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પવનપુત્ર હનુમાન દાદાની હનુમાન જયંતીના પવિત્ર પર્વ નિમિત્તે શનિવારે ખંભાળિયાના જુદા જુદા મંદિરોમાં હનુમાન ભક્તોની ભીડ જોવા મળી હતી. શહેરના જોધપુર ગેઈટ વિસ્તારમાં આવેલા રોકડિયા હનુમાન મંદિર સહિત અલગ અલગ વિસ્તારોમાં સ્થાપિત હનુમાનજી મંદિરોમાં ભક્તોએ મહાબલિને તેલ, આંકડાની માળા, સિંદોર વિગેરે દ્વારા હનુમાનજીનું પૂજન અર્ચન કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application