જામનગરમાં તળાવની પાળે જંતુનાશક દવા પી લેનાર એક યુવાનનું ચાર દિવસની સારવાર પછી મૃત્યુ નિપજ્યું છે.
જામનગરમાં પ્રણામી સ્કૂલ સામેનાં વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર અરવિંદભાઈ દામા (૩૫) એ કોઈ અગમ્ય કારણોસર ગત તા. ૨૨ નાં તળાવની પાળે પહોંચી ત્યાં જંતુનાશક દવા પી લીધી હતી.
આથી તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતક ના પિતા અરવિંદભાઈ શંકરલાલ દામાએ પોલીસને જાણ કરતાં સિટી એ. ડિવિઝન ના પો સબ. ઈન્સ. એમ. કે. બ્લોચ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, તેમ જ આ બનાવ અંગે વધુ તપાસ ચલાવી રહયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationતમે વાસી રોટલીના ફાયદા વિષે જાણો છો?
May 15, 2024 01:07 PMધોરણ ૯થી ૧૨ની વિર્દ્યાનિીઓને સહાય માટે નમો લક્ષ્મી પોર્ટલ: શાળા નિયામકને જવાબદારી
May 15, 2024 12:45 PMતમે કઈ રીતે સુવો છો તે દર્શાવે છે તમારી પર્સનાલીટી
May 15, 2024 12:44 PMનિવૃત્ત ફોજદારના પત્નીને આગલા ઘરના પુત્ર-પુત્રવધૂ,પુત્રી-જમાઇએ માર માર્યો
May 15, 2024 12:42 PMહું આત્મહત્યા કરી તારા માતા-પિતાનું નામ લખતો જઇશ: પત્નીને પતિની ધમકી
May 15, 2024 12:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech