પોરબંદરના સુભાષનગર તરફ જતા રસ્તાના સમારકામ અંગે વધુ એક વખત થઈ માંગ

  • May 05, 2025 04:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરના ઓલવેધર પોર્ટ અને સુભાષનગર તરફ જતા રસ્તાના સમારકામની કાર્યવાહી કરવા વધુ એક વખત માંગણી થઈ છે.આ રસ્તો ફોર ટ્રેક મંજુર થયો છે,પરંતુ તે કામગીરી શ‚ થાય ત્યાં વર્ષો વીતી જવાના છે,તેથી હાલના તબક્કે આ બિસ્માર અને સ્ટ્રીટલાઈટ વગરના રોડ પરથી અવર-જવર કરવામાં ખુબ મોટી મુશ્કેલી સાગરપુત્રોને વેઠવી પડે છે માટે મહાનગરપાલિકાના તંત્રએ બિમાર રસ્તાનું પેચવર્ક કરી આપવું જોઈએ તેવી વધુ એક વખત રજુઆત થઈ છે.તે ઉપરાંત રાત્રિના સમયે અહીંયા સ્ટ્રીટલાઇટ નહી હોવાથી અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને અવર-જવરમાં પરેશાની વેઠવી પડતી હોવાથી સ્ટ્રીટ લાઈટની સુવિધા આપવા પણ માંગ થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application