જામનગરમાં તા.૨૪ના રોજ સવારે ૧૦ વાગ્યે સૌરાષ્ટ્રના સૌથી લાંબામાં લાંબો ફલાય ઓવરનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
ત્યારે એરપોર્ટથી મુખ્યમંત્રી સીધા સાતરસ્તા સર્કલે આવી પહોંચશે અને ત્યાં ફલાય ઓવરબ્રિજ ખુલ્લો મુકશે, આજે સવારે જિલ્લા કલેકટર કેતન ઠકકર, મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી, એસ.પી. રવિ સૈની સહિતના ઉચ્ચ અધિકારીઓએ સ્થળનું નિરીક્ષણ કરીને અન્ય અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું, હવે સોમવારથી જામનગરના લોકો ફલાય ઓવર ઉપર પોતાના વાહનો ચલાવી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application28 માર્ચથી શરૂ થશે આઇપીએલ 2026, ટી-20 વર્લ્ડ કપ ફાઇનલની વચ્ચે જાહેરાત
March 08, 2026 06:41 PMપાકિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર, છતાં કરોડો રૂપિયા મળશેઃ જાણો ICC દરેક ટીમને કેટલા રૂપિયા આપશે
March 08, 2026 05:54 PMટોસ પહેલા ભારતની પ્લેઇંગ-11 ટીમ જાહેર થઈ; જુઓ કોને તક મળી
March 08, 2026 05:44 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
