કાર્યક્રમમાં શહેર ભાજપના હોદ્દેદારો કાર્યકરોની પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
જામજોધપુરના કોંગ્રેસના પૂર્વ યુવા ધારાસભ્ય ચિરાગ કાલરીયા અયોઘ્યા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાના જશનમાં જોડાયા હતા. તા. રર જાન્યુઆરીના રોજ અયોઘ્યા મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇ પુરા દેશમાં જશનને માહોલ હતો. ઠેર ઠેર રામધૂન નાચગાન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે જામજોધપુર ખાતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયા પણ કેસરી ઝંડી સાથે આ આનંદોત્સવ કાર્યક્રમમાં જોડાઇ ઝુમી ઉઠ્યા હતા. આ કાર્યક્રમમાં શહેર ભાજપના હોદ્દેદારો કાર્યકરોની પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationRBI એ એક્સિસ, ICICI સહિત 5 બેંકો સામે કાર્યવાહી કરી, ભરવો પડશે લાખોનો દંડ
May 04, 2025 11:16 AMમોદી મારા માસીનો દીકરો નથી કે શાંત થઈ જાય, હું તો ઇંગ્લેન્ડ ભાગી જઈશ : પાકિસ્તાની સાંસદ
May 04, 2025 10:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech