દેવભૂમિ દ્વારકા નજીક આવેલા વરવાળા ગામે ટી.બી. સેનેટોરિયમ ખાતે આગામી શનિવાર તારીખ 23 મી ના રોજ સવારે 9:30 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યા સુધી વિનામૂલ્યે આયુર્વેદિક સર્વરોગ નિદાન, સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં શ્રી વરવાળા ટી.બી. સેનેટોરિયમ સંચાલિત શ્રી શંકરાચાર્ય જનરલ હોસ્પિટલ તથા આઈ.ટી.આર.એ. જામનગરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કેમ્પનો લાભ લેવા તેમજ વધુ માહિતી માટે મોબાઈલ નંબર 93274 55327 ઉપર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર : હોટલમાં જમતી વેળાએ કેરીના રસમાંથી વંદો નીકળ્યો
May 20, 2025 05:26 PMવાળને નેચરલી બ્લેક કરવા માટે, મહેંદીમાં મિક્સ કરો આ 3 વસ્તુઓ
May 20, 2025 05:07 PMઉપલેટામાં સ્વ. નર્મદાબેન સીણોજીયા ની સ્મૃતિમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
May 20, 2025 05:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech