જાયન્ટસ ગ્રૂપ ઓફ જામનગર પૂર્વે દ્વારા પવિત્ર રમઝાન નિમિત્તે , ૨૭ માં હરણી રોજા ,રોશન શાહ બાબાની પીર દરગાહ રેલવેસ્ટેશન ગાંધીનગર જામનગર ખાતે ,મુસ્લિમ બિરાદરરો ને ઈમામ સાહેબની હાજરીમાં જાયન્ટસ ગ્રૂપ ઓફ જામનગર પૂર્વે દ્વારા પવિત્ર રમઝાન નિમિત્તે , આજ રોજ 27 મા હરણી રોજા ,રોશન શાહ બાબાની પીર દરગાહ રેલવેસ્ટેશન ગાંધીનગર જામનગર ખાતે ,મુસ્લિમ બિરાદરરો ને ઈમામ સાહેબ ની હાજરી મા સાંજ ના સમયે રોજા ઈફેતાર ભોજન રાખેલ જેમાં કોમી એકતા હિન્દુ મુસ્લિમ ભાઈ ચારા ની ભાવના ના પ્રતિક રૂપે કોમી એકતા દર્શાવવા નો આ એક giants ગ્રૂપ ઓફ જામનગર પૂર્વે દ્વારા પહેલ કરવામાં આવેલ, જેમાં ઈમામ સાહેબ નું ફૂલ હાર થી સ્વાગત કરવામાં આવ્યું,આ સમયે પ્રમુખ કીર્તિભાઈ કેવલીયા, મહેશ કલ્યાણી, આશુતોષ ત્રિવેદી અશોક દવે રમેશભાઈ ભટ્ટ, કમલભાઈ વ્યાસ સતીષ ભટ્ટ મહેન્દ્ર જોશી જયંતિભાઈ જીવાણી, વિનુભાઇ ચૌહાણ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.ના સમયે રોજા ઈફેતાર ભોજન રાખેલ જેમાં કોમી એકતા હિન્દુ મુસ્લિમ ભાઈ ચારા ની ભાવના ના પ્રતિક રૂપે કોમી એકતા દર્શાવવાનો આ એક જાયન્ટસ ગ્રૂપ ઓફ જામનગર પૂર્વે દ્વારા પહેલ કરવામાં આવેલ, જેમાં ઈમામ સાહેબનું ફૂલ હાર થી સ્વાગત કરવામાં આવ્યું,આ સમયે પ્રમુખ કીર્તિભાઈ કેવલીયા, મહેશ કલ્યાણી, આશુતોષ ત્રિવેદી અશોક દવે રમેશભાઈ ભટ્ટ, કમલભાઈ વ્યાસ સતીષ ભટ્ટ મહેન્દ્ર જોશી જયંતિભાઈ જીવાણી, વિનુભાઇ ચૌહાણ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationભારતમાં પીળું તરબૂચ ક્યાંથી આવ્યું? જાણો તેના અદ્ભુત સ્વાસ્થ્ય લાભો
May 14, 2025 04:49 PMઆ 5 વસ્તુઓ ભૂલથી પણ ઠંડી ન ખાવી જોઈએ, સ્વાસ્થ્ય પર કરી શકે છે ખરાબ અસર
May 14, 2025 04:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech