જામનગર જિલ્લાનાં કાલાવડ તાલુકાનાં ભગત ખીજડીયા ગામની વાડી વિસ્તારમાં રહેતી યુવતીએ જંતુનાશક દવા પી લેતા સારવારમા મૃત્યુ નીપજ્યું હતું.
કાલાવડ તાલુકા નાં ભગત ખીજડીયા ગામ નાં અશોકભાઈ ગીરધરભાઇ ની વાડી મા ખેત મજૂરી કામ કરતા મૂળ મહીસાગર જિલ્લા નાં પરિવાર. ની મમતાબેન ચાનાભાઈ બારૈયા (૧૯) એ જંતુ નાશક દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ મા દાખલ કરવા મા આવી હતી જયા તેણી નું સારવાર મા મૃત્યુ નિપજ્યું હતું.
મૃતક ની મોટી બહેન માનસિક બીમાર હોવા થી અવાર નવાર ઘર મા કજિયા કંકાસ કરતી હતી.ગત તાં. ૨૪ નાં પણ બંને બહેનો વચ્ચે બોલાચાલી થતા મમતા બારૈયા ને મનમાં દુઃખ લાગી જતા આ પગલું ભર્યું હતું. આ બનાવ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઉર્વશી 4.5 લાખની કિમતનું પોપટ શેપનું પર્સ લઈ કાન્સમાં પહોંચી
May 14, 2025 11:24 AMજામનગરમાં ગુનાખોરીને અટકાવવા પોલીસની નાઇટ ટ્રાફિક ડ્રાઇવ
May 14, 2025 11:18 AMશ્રીનગરમાં 11 સ્થળોએ 150 આતંકીઓના ઘરો પર દરોડા
May 14, 2025 11:15 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech