ચાર આસામીઓએ સ્થળ ઉપર જ વેરો ભરી દેતા મિલ્કત સીલ ન કરાઇ: હજુ પણ વધુ કડક કાર્યવાહી થશે
જામનગર મહા નગરપાલિકા દ્વારા બાકી રોકાતી મિલકત વેરાની વસુલાત માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં વેરો ભરપાઈ નહિં કરાનાર ત્રણ આસામીઓની મિલકતો આજે સીલ કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા વસૂલાત ટીમ દ્વારા આજે ત્રણ મિકલત સીલ કરવામાં આવી હતી જેમાં ગોરધનદાસ એમ.આશર (ા.૧,૦૦,૯૪૬), ખોડીયાર પાન, (ા.૧૬૪૦૫) અને શાંતાબેન જેરામભાઈ દાવડા (વસંત એન્જી.વકર્સ) (ા.૮૨૭૭૬)નો સમાવેશ થાય છે. જ્યારે ચાર આસામીઓ દ્વારા સ્થળ પર જ વેરાની બાકી રકમ ભરપાઈ કરી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMYouTubeએ ભારતીયોને બનાવ્યા કરોડપતિ, 3 વર્ષમાં આપ્યા ₹21 હજાર કરોડ
May 02, 2025 07:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech