જામનગર ટ્રાફિક શાખા દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમ અંગે જાગૃત કરવામાં આવ્યા

  • December 02, 2024 01:06 PM 

ટ્રાફિક શાખા જામનગર અને આરટીઓ જામનગર દ્વારા મોદી સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં રોડ સેફ્ટી અંગે જાગૃતિ આવે તે હેતુથી ટ્રાફિક શાખાના પીએસઆઈ આર એલ કંડોરિયા તેમજ આરટીઓ જામનગરના પીએસઆઈ રૂપાણી દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમ અંગે જાગૃત કરવામાં આવ્યા તેમજ અકસ્માતોથી બચવા શું શું કરવું અને કેવી તકેદારીઓ રાખવી તે અંગે લેક્ચર આપી ટ્રાફિક અંગે જાગૃતિ ફેલાવવા માટે કાર્યક્રમ કરવામાં આવ્યો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application