ગુજરાતભરના રધુવંશીઓની માતૃસંસ્થા અખિલ ગુજરાત લોહાણા સમાજ તેમજ અખિલ ગુજરાત લોહાણા સમાજ ટ્રસ્ટના પ્રમુખ તરીકે વરણી થયા પછી આ નવી જવાબદારી ગ્રહણ કરવાના અવસરે જલારામ ધામ (વિરપુર) ખાતે યોજાયેલા રાજયભરના રઘુવંશીઓના મહાસંમેલનમાં ઉપસ્થિત રહી સમાજની એક્તાનું પ્રચંડ પ્રદર્શન કરાવવા બદલ ગુજરાતભરના જ્ઞાતિ શ્રેષ્ઠીઓ, જ્ઞાતિ સંસ્થાઓના પ્રમુખ - પદાધિકારીઓ અને સૌ રઘુવંશી ભાઈ-બહેનોનો આ અવસરને ઐતિહાસીક બનાવવા બદલ અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલે સૌ પ્રત્યે આભારની લાગણી વ્યક્તિ કરી છે.
આ પદગ્રહણ અવસરે લાગણી દશર્વિી ઉપસ્થિત રહયા એ જ રીતે સૌ જ્ઞાતિજનો ભવિષ્યમાં પણ જ્ઞાતિ સંગઠ્ઠન - સેવાના કામોમાં ઉત્સાહભેર સહકાર આપશો તેવી સૌ પ્રત્યે અપેક્ષ્ાા રાખુ છું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech