ખંભાળિયા કેનીડી બ્રિજ દોઢ વર્ષથી બંધ
બ્રિજ બંધ હોવાથી આસપાસના વિસ્તાર માં રહેતા અનેક લોકોને અવર જવરમાં હાલાકી ભોગવવાનો વારો...
ખંભાળિયા - પોરબંદરને જોડતો આ બ્રિજ છેલા દોઢ વર્ષ થી બંધ...
અનેક વેપારીઓને નુકશાની વેઠવાનોનો વારો આવ્યો છે...
અભ્યાસ અર્થે જતાં બાળકો ને પડે છે અસહય તકલીફ...
5 કિલોમીટરથી વધુનો રન કરી રસ્તો કરવો પડે છે પાર...
અનેક વખત રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહી થતા 200 જેટલા વેપારીઓ કલકેટર સમક્ષ આવેદન આપી વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરવા કરી માંગ...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર કોવિડની બીમારી સામે સજ્જ
May 23, 2025 05:17 PMજામનગરમા વાવાઝોડાની શક્યતાના પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ
May 23, 2025 05:13 PMજામનગરમાં મહિલા પર દુષ્કર્મનું ‘ઝાડું’ ફેરવનાર 'આપ'નો કાર્યકર જેલભેગો, DySp એ વિગતો આપી
May 23, 2025 05:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech