દ્વારકા જિલ્લા રોજગાર કચેરી દ્વારા યોજાશે
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દેવભૂમિ દ્વારકા દ્વારા આઈ.ટી.આઈ, ખંભાળિયા ખાતે નોકરીદાતાઓ તથા રોજગારઇચ્છુકો વચ્ચે સેતુરૂપ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળો તા.૨૫-૧૦-૨૦૨૪, શુક્રવાર સવારે ૧૦:૩૦ કલાકે ઔધોગિક તાલીમ સંસ્થા,ખંભાળિયા ખાતે યોજાશે.
આ જોબફેરમાં જુદી-જુદી ખાનગી કંપનીઓના નોકરીદાતાઓ ભાગ લેનાર છે, જેમાં એસ.એસ.સી, એચ.એસ.સી., આઈ.ટી.આઈ. ફિટર અને AOCP, બી.એસ.સી. કેમિસ્ટ્રી અને બી.ઈ.મિકેનીકલ જેવી લાયકાત ધરવતા ઉમેદવારો કેમિસ્ટ, એન્જીન્યર, ફિલ્ડ ઓફિસર, સ્કેપ ફોલ્ડર, મેસન, ફિટર, એડવાઇઝર અને સેલ્સ ઓફિસર જેવી જગ્યાઓ માટે પસંદગી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.
આ એક ઓપન જોબફેર હોય, કોલ લેટર ન મળેલ હોય તેવા અથવા રોજગાર કચેરીમાં નામ નોંધણી ન કરાવેલ હોય તેવા ઉમેદવારો પણ આ જોબફેમાં હાજર રહી શકશે. તમામ ઉમેદવારો આ મેળામાં સ્વખર્ચે ભાગ લઈ શકશે, તેમ જિલ્લા રોજગાર કચેરી દ્વારા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપંજાબ-હરિયાણા હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વકીલો પાસે પરિસર ખાલી કરાવાયું
May 22, 2025 02:53 PM૨૫૦ રાજીનામા મંજુર કરો ને ભરતી શરૂ કરો:મનપા સામે સફાઇ કામદારોના યુનિયન મેદાને
May 22, 2025 02:49 PMરૈયામાં સમાધાન માટે બોલાવી યુવક પર ધોકા વડે હુમલો: મિત્રોને પણ મારમાર્યો
May 22, 2025 02:45 PMED બધી હદો પાર કરી મર્યાદા ઓળંગી રહી છેઃ સુપ્રીમ કોર્ટની ઈડીને ફટકાર
May 22, 2025 02:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech