કાલાવડ કોંગ્રેસના આગેવાનો શહેરની મુખ્ય બજારમાં આવેલ ગણપતિ બાપાના પંડાલ ઉપર દર્શન કરવા પહોંચ્યા હતા જ્યાં ગણપતિ બાપા મોરિયાના નારા લગાવી આશીર્વાદ મેળવ્યા હતા જેમાં જામનગર જિલ્લા કોંગ્રેસના પ્રભારી જશવંતસિંહ ભટ્ટી, શહેર કોંગ્રેસ પ્રમુખ મેહુલભાઈ સોજીત્રા તાલુકા પ્રમુખ દીપકભાઈ વસોયા મહેશભાઈ વાદી તાલુકા પંચાયત સદસ્ય દેવદાનભાઈ જારીયા પ્રવીણભાઈ ગઢીયા અશોકસિંહ જાડેજા ચેતનભાઇ ઠેસીયા એડવોકેટ હનીફભાઈ ઋષિરાજસિંહ સોઢા શામજીભાઈ કોળી રવિભાઈ શુકલ હારુનભાઈ મલેક સુનિલભાઈ વાણીયા ગુલાબભાઈ શાહમદાર વગેરે કોંગ્રેસ પક્ષના આગેવાનો હાજર રહ્યા હતા અને સિદ્ધિ વિનાયકના દર્શનનો લાભ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં એન્કાઉન્ટર , સુરક્ષા દળોએ 3 આતંકીને ઘેર્યા
May 22, 2025 10:07 AMપતિ સામે પત્ની દુષ્કર્મનો કેસ ચલાવી શકે તેવી કોઈ જોગવાઈ નથી : દિલ્હી હાઈકોર્ટ
May 22, 2025 10:05 AMચાર મહિના પછી બિટકોઈને બનાવ્યો રેકોર્ડ, હવે આટલી થઈ ગઈ છે કિંમત
May 21, 2025 10:26 PMદ્વારકામાં શોકનો માહોલ, સ્નાન કરતી વખતે પાટણના મામા-ભાણેજ ગોમતી નદીમાં ગરકાવ, એકનો બચાવ
May 21, 2025 10:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech