દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ અંતર્ગતના નાગેશ્વર - ગોપી તળાવ - ઓખા પોર્ટ રોડનું સમારકામ કરાયું

  • February 13, 2026 06:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માર્ગ અને મકાન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના રસ્તાઓની મરામત કરી રોડ નેટવર્ક દુરસ્ત કરવાની કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી રહી છે, જે અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાગેશ્વર- ગોપી તળાવ- ઓખા પોર્ટ રોડને જોડતા ભાગનું રિસરફેસીંગ કરવામાં આવી રહ્યું છે.


​​​​​​​
 જેનાથી  સમારકામથી ધ્રાસણવેલ, દ્વારકા નાગેશ્વર, ઓખાના વિસ્તારના નાગરિકોની સુગમતામાં વધારો થશે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application