શ્રી વડનગરા નાગર જ્ઞાતિ, જામનગર તથા શ્રી હાટકેશ્વર મહાદેવ ટ્રસ્ટની વાર્ષિક સામાન્ય સભા રવિવાર દિનાંક ૧૦ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે શ્રી હાટકેશ હોલ, શ્રી હાટકેશ્વર મંદિર સંકુલ, નરસિંહ મહેતા માર્ગ, જામનગર ખાતે આયોજન કરેલ છે.આ સભા આ રીતની કાર્યસૂચિ માટે યોજાયેલી જેમ કે 1) સભા શરૂ થવાની ઘોષણા અને સ્વાગત પ્રવચન 2) ગત વાર્ષિક સામાન્ય સભાની મીનીટ્સનું વાંચન અને બહાલી 3) વર્ષ ૨૦૨૩-૨૪ના બન્ને ટ્રસ્ટના ઓડિટેડ વાર્ષિક હિસાબો પારિત કરવા 4) વર્ષ ૨૦૨૫-૨૬ના બન્ને ટ્રસ્ટના બજેટ રજૂ કરવાં અને પારિત કરવાં 5) પ્રમુખસ્થાનેથી અથવા તેમની મંજુરીથી જે કાંઈ રજુ કરવામાં આવે તે તેમજ આ વાર્ષિક સામાન્ય સભામાં કોરમનો કોઈ બાધ રહેશે નહીં.
સર્વે જ્ઞાતિજનોને આ વાર્ષિક સામાન્ય સભામાં ઉપસ્થિત રહેવા નમ્ર વિનંતી છે. ઓડીટેડ હિસાબો જેમને વ્યક્તિગત રીતે અભ્યાસ કરવા હોય તેમણે ૨૧ ઓક્ટોબર, ૨૦૨૪થી ૨૭ ઓક્ટોબર, ૨૦૨૪ સુધીમાં કાર્યાલયનો સંપર્ક તેના નીયત સમયે કરવા વિનંતી છે.સામાન્ય સભા પૂરી થયા બાદ અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી છે તેમ ટ્રસ્ટના મંત્રી નિલેશ ઓઝાની યાદીમાં જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech