સલાયા મરીન પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે સાંજે પીએસઆઈ રાણાના અધ્યક્ષ સ્થાને રમઝાન માસ તથા ધુળેટીના તહેવારોને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ હેતુથી એક શાંતિ સમિતિની બેઠક મળેલ હતી. તેમાં ભરતભાઇ લાલ , સલીમભાઈ ભગાડ , ગફારભાઈ કેર , જૂનસભાઈ પટેલ , સુમિતભાઈ લાલ , ભગુભા જાડેજા સહિતના હિન્દૂ-મુસ્લિમના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech