પત્ર લખીને જામનગરવાસીઓને જાણ કરવામાં આવી: મંજુરી લેવાનું સ્થળ દશર્વિાયું
રોઝી માતાજીના મંદિરે, અઢી બેટ જવા કોઇ મંજુરીની જરૂર નથી એ વાતને અફવા ગણાવીને જામ શત્રુશલ્યસિંહજી મહારાજે એક પત્ર મારફત એવી ચોખવટ કરી છે કે, આ બંને સ્થળોએ જવા માટે મંજુરી લેવી જરૂરી છે, જામસાહેબે લખેલો પત્ર અક્ષરસ નીચે મુજબ છે.
મને એવું સાંભળવામાં આવ્યું છે કે, એક બિલ્કુલ ખોટી અફવા ફેલાવવામાં આવી છે કે, હવે રોઝી માતાજીના મંદિરે અથવા અઢીબેટમાં જવા માટે મંજુરી મેળવવાની રીતિ નથી.
આ વાત બિલ્કુલ જુઠી છે, હજી જેને રોઝી બેટમાં પ્રવેશ કરવો હોય તેને શ્રી હઝુર કાયર્લિયમાંથી (સસેકસ લોજ, પેલેસ રોડ, શ્રી ગુદત્તાત્રેય મંદિર પાસે, જામનગર-361008) લેખિત મંજુરી નિયમીત રીતે મેળવવાની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationવસનજી ખેરાજ ઠકરારના યોગદાનને કયારેય ભૂલી શકાશે નહીં
May 19, 2025 03:07 PMપોરબંદરમાં સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક યોજાઇ
May 19, 2025 03:05 PMગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર ડો. ચેતનાબેન તિવારીને ફાળે
May 19, 2025 03:03 PMએક ડઝન ઇમારતના વીજકનેકશન કાપવાની કામગીરી શ
May 19, 2025 03:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech