જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં કુન્નડ ગામે આવેલ પ્રખ્યાત કુંડલીયા હનુમાનજીની સ્વયંભૂ મૂર્તિ ધરાવતા મંદિરમાં દર વર્ષે હનુમાનજી પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવે છે. એ મુજબ શનિવારે ચૈત્ર સુદ પૂનમને તા. 12-4-2025 ના રોજ આ પ્રાગટયોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે.
શનિવારે સવારે 7 થી 9 દરમિયાન કળશ, દેવ સ્થાપના તથા પૂજન વિધિ કરવામાં આવશે. ત્યારબાદ, સવારે 9 થી 11 સુધી હનુમાનજી ઉપર રૂદ્રાભિષેક કરવામાં આવશે. સવારે 11 વાગ્યાથી 12 વાગ્યા સુધી સુંદરકાંડ કરવામાં આવશે, જેમાં દરેક ચોપાઈના અંતે દોહરા દ્વારા આહુતી અપાશે.
બપોરે 12 થી 12:30 દરમિયાન બીડુ હોમવાની વિધિ અને ત્યારબાદ બ્રહ્મભોજન અને સમૂહ ભોજન રાખેલ હોય, સૌ ભક્તજનોને આ પવિત્ર ધાર્મિક પ્રસંગનો લાભ લેવા કુંડલીયા હનુમાનજીના મહંત શ્રી અવધેશદાસજી શાસ્ત્રીજી ગુરુશ્રી પ્રેમદાસજી મહારાજ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application‘ખબર હતી કે કંઈક થવાનું છે’ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન પર ભારતના ઓપરેશન વિશે કહ્યું
May 07, 2025 12:00 PMહેમર, સ્કેલ્પ મિસાઇલો અને રાફેલ સહિતના શસ્ત્રોએ મચાવી તબાહી
May 07, 2025 11:59 AMઅજિત ડોભાલે યુએસ એનએસએને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી
May 07, 2025 11:55 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech