આગામી દિવસોમાં મિલ્કત જપ્તીની કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવશે
જામનગર મહાનરપાલિકા દ્વારા બાકી લેણી મિલકત વેરા વસૂલાત માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને વેરો નહી ભરનાર આસામીઓની મિલકત સિલ કરવામાં આવી રહી છે. ગઇકાલે છ મિલ્કત સિલ કરવામાં આવી હતી.
જામનગર મહાનરપાલિકાની વસુલાત ટીમ દ્વારા ગઇકાલે છ મિલકત સિલ કરવામાં આવી હતી. જેમાં મીનાબેન સુરેશભાઈ પંડ્યા (ઓપેરા હેર આર્ટ )( રુા.૩૨૭૩૨), યાસીન એન્ડ કંપની ભાગીદારી પેઢી ( રુા.૨૯૮૨૮), અર્જુનભાઈ રતનબેન અર્જુનભાઈ પરમાર (રુા.૨૩૧૯૦) અને કે.પી. ઇન્ફ્રાસ્ટ્રકચરની ત્રણ મિલકત (રુા.૪૪૯૫૦, ૪૪૯૫૦ અને ૪૪૮૮૮) નો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech