જામનગર રેલ્વે પોલીસ દ્વારા લાખોના મુદામાલ રીકવર કરીને આ અંગે મુળ માલિકને શોધીને પરત આપવાની સરાહનીય કામગીરી કરવામાં આવી છે. સને 2024ના વર્ષ દરમ્યાન રેલવે મુસાફરોના ગુમ થયેલ, ચોરી થયેલ, હોય તેવા કુલ 41 મોબાઇલ તેમજ 13640 ની રોકડ, એક મોટરસાયકલ, શુટીંગ કેમેરો, જે તમામની કુલ કિંમત ા. 8,54,383 નો મુદામાલ રીકવર કરી તેના મુળ માલિકને શોધીને પરત સોંપી આપવાની કામગીરી જામનગર રેલ્વે પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ કામગીરીમાં જામનગર રેલ્વેનાં પીએસઆઇ પી.વી.ડોડીયા, એ.એસ.આઇ. સહદેવસિંહ તથા માલદેભાઇ, ભીમશીભાઇ, દેવાયતભાઇ, દીપુરાજસિંહ, નિલેશભાઇ, ભરતભાઇ, લોકરક્ષક યુવરાજસિંહ, ટેકનીકલ સેલ, રેલ્વે અને આઉટ સોર્સનો સ્ટાફ, જોડાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર ખાતે 'આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ'ની ઉજવણી કરવામાં આવી
May 19, 2025 02:06 PMજામ્યુકોની ટીપીઓ શાખા દ્વારા સર્વે હાથ ધરી જર્જરિત મકાન માલિકોને પાઠવાતી નોટિસ
May 19, 2025 01:26 PMઓપરેશન સિંદૂરનો નવો વીડિયો, સેનાએ પાકિસ્તાની ડ્રોનને કેવી રીતે તોડી પાડ્યું? જુઓ વીડિયો
May 19, 2025 01:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech