મોટી હવેલીના પૂ.રસાદ્રરાયજીના શુભવિવાહ પ્રસંગે રાજસ્થાની સંગીતનો કાર્યક્રમ યોજાયો

  • November 29, 2024 11:50 AM 

જામનગરના મોટી હવેલીના પૂ.ગો.રસાદ્રરાયજીના શુભવિવાહ પ્રસ્તાવની હરખભેર ઉજવણી થઇ રહી છે ત્યારે બુધવારે વધાઇ કીર્તન બાદ ગુવાર તા.28ના રોજ હોટલ કલાતીત ખાતે રાજસ્થાની સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો અને સંગીત પ્રેમીઓ હાજર રહ્યા હતાં, આ કાર્યક્રમમાં પૂ.પા.ગો.108 શ્રી હરીરાયજી મહારાજ, પૂ.પા.ગો.શ્રી વલ્લભરાયજી મહોદય, પૂ.રસાદ્રરાયજી અને પૂ.પ્રેમાદ્રરાયજી સહિતના મહારાજશ્રી ઉપસ્થિત રહ્યા હતાં. રાજસ્થાની કલાકારોએ મોડી રાત્રી સુધી સંગીતની લ્હાણી પીરસી હતી અને વૈષ્ણવો પણ ખુબ જ ખુશ થઇ ગયા હતાં, આજે રાત્રે 9:30 વાગ્યે હોટલ સૈયાજી ખાતે શાસ્ત્રીય કઠન સંગીતનો કાર્યક્રમ યોજાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application