ખેડૂતો ધ્યાન આપે... વરસાદની આગાહીને પગલે રાજકોટ યાર્ડ દ્વારા શું એલર્ટ જાહેર કરાયું?

  • May 03, 2025 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આગામી દિવસોમાં વરસાદની આગાહીને પગલે રાજકોટ માર્કેટ યાર્ડમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


જણસીઓને ઢાંકીને સલામત રાખવાની રહેશે

વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના સેક્રેટરી બી.આર. તેજાણીએ પ્રસિધ્ધ કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે રાજકોટ માંર્કેટ યાર્ડમાં કામકાજ કરતાં વેપારીઓ, દલાલો તેમજ ખેતપેદાશ વેચાણ અર્થે બહારગામથી આવતાં ખેડૂતોને જણાવવાનું કે, હવામાન ખાતાની વરસાદની આગાહી ધ્યાને લઈ કોઇ પણ ખેત પેદાશ માર્કેટ યાર્ડમાં ખુલ્લા મેદાનમાં કે વરસાદને કારણે પલળી જાય તેમ ઉતારવી નહિ. તેમજ અગાઉ ઉતારેલ જણસીઓને ઢાંકીને સલામત રાખવાની રહેશે.


પ્લેટફોર્મમાં જ તમામ ખેતપેદાશો ઉતારવાની રહેશે

પ્લેટફોર્મમાં જ તમામ ખેતપેદાશો ઉતારવાની રહેશે, પ્લેટફોર્મમાં જગ્યા ન હોય તો જે તે દલાલ કે વેપારીની દુકાને અથ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application