ભાડથર ગામના આહીર સમાજની પહેલ
ખંભાળિયા તાલુકાના ભાડથર ગામના આહિર સમાજની અનોખી પહેલ પ્રેરણાદાયી બની રહી છે. સમાજમાં સાંસ્કૃતિક ભાવના કેળવાય તેવા ઉમદા હેતુથી હવેથી ભાડથર ગામની આહીર સમાજ વાડીમાં દીકરીઓના લગ્ન પ્રસંગે 4 ધાર્મિક પુસ્તકોની ભેટ આપવાનો સાંસ્કૃતિક સંકલ્પ લેવામાં આવ્યો છે. જેમાં રામાયણ, ભગવદ્ ગીતા, ભક્તિરસામૃતસિંધુ અને કૃષ્ણ પૂર્ણ પુરષોતમ પરમેશ્વર પુસ્તકનો સમાવેશ કરાયો છે. ભાડથર સમસ્ત આહિર સમાજની આ પહેલને લોકોએ પ્રેરણાદાયી ગણાવી અને આવકારી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપોક્સો કેસ માટે કોર્ટની સંખ્યા વધારવા સુપ્રીમ કોર્ટનો આદેશ
May 16, 2025 10:22 AMઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech