રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી શેર કરીને નિવૃત્તિની જાણકારી આપી. ટી-20માંથી પહેલાં જ નિવૃત્તિ લઈ ચૂકેલા રોહિત વનડે રમવાનું ચાલુ રાખશે. બુધવારે સાંજે રિપોર્ટ્સ આવ્યા હતા કે તેમને ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટેસ્ટ કેપ્ટનશીપથી હટાવવામાં આવશે. જેના બાદ તેમણે રેડ બોલ ક્રિકેટને અલવિદા કહી દીધું.
રોહિતે કહ્યું- સપોર્ટ માટે આભાર
રોહિત શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર સ્ટોરી શેર કરતા લખ્યું, 'હેલો, હું બધાને જણાવવા માંગુ છું કે હું ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. રેડ બોલ ક્રિકેટમાં દેશનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગૌરવની ક્ષણ રહી. પ્રેમ અને સપોર્ટ માટે બધાનો આભાર. હું વનડે ફોર્મેટમાં દેશ માટે રમતો રહીશ.'
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કૂલનું ધો.૧૦ માં રાજ્ય અને જિલ્લા કરતાં પણ ઊંચું પરિણામ
May 08, 2025 06:12 PMસત્યમ કોલોની રસ્તા રોકો મામલો...JMC સિટી એન્જિનિયરે આપી પ્રતિક્રિયા
May 08, 2025 05:58 PMગુજરાતમાં પાંચ IAS ઓફિસરોને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો, જુઓ લિસ્ટ
May 08, 2025 05:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech