સિંધુ જયોત શ્રી દાદુ જિલ્લા પંચાયત ટ્રસ્ટ ના સર્વે કારોબારી સભ્યો તથા જ્ઞાતિબંધુઓ ના સ્નેહ મિલનનું આયોજન તા.૦૩/૧૧/૨૦૨૪ ના રોજ રવિવારે નૂતનવર્ષ નિમિતે જામનગર-રાજકોટ સ્થિત "સિંધુ જયોત" - આપણી જ્ઞાતિની વાડીમાં પરંપરાગત રીતે આયોજીત કરેલ હોય, જેમાં વાર્ષિક સામાન્ય સભા (જનરલ મીટીંગ) સાંજે 5:00 કલાકે નિર્ધારીત કરેલ છે ત્યારબાદ સ્નેહ મિલન સાથે સાંજે ૭:૦૦ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે રાત્રે ૮:૩૦ કલાકે પ્રિતિ-ભોજન અને "સિંધુ જયોત" ના કમિટી મેમ્બર પરસોત્તમ કકનાણી ની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે વરણી થતાં તેમના સન્માન નો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે જેમાં સર્વે જ્ઞાતિબંધુઓએ સહ-પરીવાર તથા મહેમાનો સહિત હાજર રહેવા પ્રમુખ ઓધવદાસ ભૂગડોમલ, ઉપ-પ્રમુખ શિવનદાસ નેભનદાસ ખૂબચંદાણી, સેક્રેટરી મહેશ એ. તખ્તાણી તથા ખજાનચી રાજકુમાર નાનકરામ કેવલરામાણીની યાદીમાં જણાવવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપીએમ મોદી ગુજરાતના 18 સહિત દેશના 103 કાયાકલ્પ રેલવે સ્ટેશનનું ઈ-લોકાર્પણ કરશે
May 22, 2025 11:54 AMઝેલેન્સ્કીની જેમ જ ટ્રમ્પ ઓફિસમાં દ. આફ્રિકાના પ્રમુખ સાથે બાખડ્યા, જાણો કારણ
May 22, 2025 11:33 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech