જામનગર નજીક લાખાબાવળ અને સરમત ગામની વચ્ચે આવેલી પાણીની કેનાલ ના જોઈન્ટ ની કુંડીમાંથી ૩૦ થી ૪૦ વર્ષની વયના એક અજ્ઞાત પુરુષનો મળી આવ્યો છે. પોલીસે તેની ઓળખ કરવા કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરના પંચકોસી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફને ટેલીફોનિક બાતમી મળી હતી, કે લાખાબાવળ ગામની કેનાલની પાણીની કુંડીમાં એક માનવ મૃતદેહ પડ્યો છે, જે બાતમીના આધારે પોલીસ કોન્સ્ટેબલ બાબુભાઈ ગાગીયા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને ૩૦ થી ૪૦ વર્ષની વયના અજ્ઞાત પુરુષનો કોહવાઈ ગયેલો મૃતદેહ કબજે લઈ જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો, તેમ જ મૃતકની ઓળખ કરવા માટે મૃતદેહ ને જામનગરની જી.જી. હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationબાબરા : પવનચક્કીમાં એકાએક બ્લાસ્ટ થયા બાદ સળગી ઉઠી, લોકોમાં નાસભાગ
May 16, 2025 05:09 PMરાજકોટ : પુરવઠા વિભાગ દ્વારા EKYC મુદે આકરા વલણને લઈને વિરોધ
May 16, 2025 04:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech