દ્વારકાધીશ જગતમંદિર ખાતે તારીખ 9-11-2024ને શનિવારના રોજ કચ્છની પ્રખ્યાત બાંધણીની ધ્વજા દ્વારકાધીશને પ્રથમ વખત ચડાવવામાં આવી હતી. જે કચ્છમાં બહેનો દ્વારા બંધ બાંધી અને તૈયાર કરવામાં આવેલ હતી અને એ ધ્વજારોહણ કાર્યક્રમ ખૂબ રંગે ચંગે ઉજવવામાં આવ્યું હતું.. જેનો સમસ્ત આયોજન કચ્છના ઠક્કર પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર : દરીયાઈ વિસ્તાર નજીકના અનધિકૃત ધાર્મિક દબાણો દૂર કરાયા
May 21, 2025 11:59 AMજામનગર શહેરમા મહાનગર પલિકા દ્વારા મેગા ડિમોલેશન
May 21, 2025 11:54 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech