પવન ચક્કી લાલપુર બાયપાસ માર્ગને ગૌરવ પથજાહેર કયર્િ પછી અને કમિશનરે આખા રોડની સ્થળ તપાસ કયર્િ પછી તાત્કાલિક તમામ રેકડીઓ રોડ પરથી ખસેડવામાં આવી અને છેલ્લા બે દિવસ થયા સાધના કોલોની નજીક રોડને એક્સાઈટથી વનવે કરીને આખા રોડ પર બંને સાઈડના ઝાડ કટીંગનું કામ બહુ મોટા પાયે ચાલુ કરવામાં આવ્યું છે, 10 થી 15 જેટલા ટ્રેક્ટર ઝાડ કટીંગ કરવાના ત્રણથી ચાર મશીન અન્ય વાહનો સાથે મહાનગરપાલિકાની મોટી ટીમ કામગીરી સખત કરી રહી છે ત્યારે એક સાઈડનો રોડ વન વે કરવાથી લોકોને મુશ્કેલી થાય છે, ટ્રાફિકથી પરેશાન ખરેખર તો આ મુખ્ય માર્ગ છે, આ માર્ગ પર ઝાડ કટીંગ તથા અન્ય કામગીરી રાત દરમિયાન કરવી જોઈએ તેનાથી ટ્રાફિક ઓછો રાત્રે હોય તો લોકોને મુશ્કેલી ઓછી વેઠવી પડે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech