જામનગર જિલ્લાના લાલપુરમાં ગોહિલવાસ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા રાજેશ બુધાભાઈ પરમાર નામના ૩૫ વર્ષના શ્રમિક યુવાને ગઈકાલે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરી લેતાં તેનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતક ના નાના ભાઈ હિતેશ બુધાભાઈ પરમારે પોલીસને જાણ કરતાં લાલપુરના એએસઆઈ એ. એમ. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહના કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે આત્મહત્યાના પગલાં અંગે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆગામી ૩૧ મે સુધી આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ખુલ્લું રહેશે
May 14, 2025 02:59 PMકાનપુરમાં હેર ટ્રાન્સપ્લાન્ટ કરવાને કારણે વધુ એક વ્યક્તિનું મોત થયું
May 14, 2025 02:58 PMપોરબંદર જિલ્લા ભાજપ સંગઠનના પ્રભારીની અધ્યક્ષતામાં યોજાઇ બેઠક
May 14, 2025 02:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech