અમદાવાદના ચંડોળા વિસ્તાર નજીક રાષ્ટ્ર વિરોધી અને સમાજ વિરોધી પ્રવૃત્તિઓ સામેની કાર્યવાહી દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે સગીર છોકરીઓને વેશ્યાવૃત્તિ માટે તસ્કરી કરનારા વ્યક્તિઓની ઓળખ કરી ધરપકડ કરી હતી. વધુ તપાસમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને નકલી ભારતીય દસ્તાવેજો બનાવવાનું રેકેટ પણ બહાર આવ્યું હતું. ત્યારબાદ કોમ્બિંગ ઓપરેશન દરમિયાન 50 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની અટકાયત કરવામાં આવી હતી. આ 50 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સમાંથી એક સગીર સહિત 16 બાંગ્લાદેશી ઇમિગ્રેટ્સનો દેશ નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય લોકોના દેશ નિકાલની કાનૂની પ્રક્રિયા ચાલુ છે. આ અંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર પોસ્ટ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech