BREAKING NEWS

જામનગરમાં આજે ગૌષે આઝમની ૧૧મી શરીફ નિમિતે ભવ્ય ઝુલુસ

  • October 04, 2025 02:50 PM 

મોટા પીર એટલે કે ગૌષે આઝમની આજે ૧૧મી શરીફ નિમિતે ઇદ-એ-ગૌષીયાની શહેરભરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર ઉજવણી કરવામાં આવી હતી, શનિવારે મોટી રાત્રે મસ્જીદોમાં જુદા-જુદા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં.

​​​​​​​

ગૌષે પાકની બાલ મુબારકની ઝીયારત કરાવવામાં આવી હતી, ઘરોમાં ખત્મે દુરૂદ, સહિતના કાર્યક્રમો થયા હતાં અને મુસ્લિમ બિરાદર દ્વારા એકમેકને ઇદ-એ-ગૌષીયાની મુબારકબાદી પાઠવવામાં આવી હતી, આ તકે સાયનપીર ચોકથી ઝુલુસ નિકળ્યું હતું જે નિયત રૂટ પર ફરીને દરબારગઢ ખાતે સમાપ્ત થયું હતું. અલમદદ પીરાને પીર ગૌષે આઝમ દસ્તગીરના નારા ગુંજી ઉઠયા હતાં. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News