કારણસર પગલુ ભર્યુ : પરિવારમાં શોકની લાગણી
જામનગરના ગોકુલનગરમાં આવેલ સિઘ્ધાર્થનગરમાં રહેતી યુવતિએ કોઇ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઇને જીવાદોરી ટુંકાવી લેતા શોકની લાગણી ફેલાઇ છે.
ગોકુલનગરના સિઘ્ધાર્થનગરમાં રહેતા હેતલબેન હિતેશભાઇ મણવર (ઉ.વ.૩૨) નામની યુવતિએ ગઇકાલે કોઇ અગમ્ય કારણસર પોતાના ઘરે ચુંદડી વડે પંખાના હુંકમાં ગળાફાંસો ખાઇ લેતા તેણીનું મૃત્યુ નિપજયુ હતું.
આ અંગે નહેનગરમાં રહેતા કેશવભાઇ રાઠોડ દ્વારા સીટી-સીમાં જાણ કરવામાં આવી હતી જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ પાછળનું કારણ જાણવા તપાસ કરવામાં આવી રહી છે.
***
હૃદયરોગના હુમલાએ ઓખામાં આધેડનો ભોગ લીધો
ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં હાલ રહેતા અને મૂળ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના રહીશ લક્ષ્મણભાઈ ઉકાભાઈ ટંડેલ નામના ૫૬ વર્ષના માછીમાર પ્રૌઢ રવિવારે બપોર બાદ જમીને સુતા હતા, ત્યારે તેમને હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ ચેતનભાઈ સોમાભાઈ ટંડેલે ઓખા મરીન પોલીસને કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢમાં ગેસ લાઈન વિસ્ફોટ: ત્રણ ભડથું, એક ગંભીર
May 07, 2025 03:21 PMઆ તો થવાનું જ હતું, દેશ માટે આ ગર્વની ક્ષણ: પીએમ મોદી
May 07, 2025 03:18 PMસિંધુથી સિંદુર સુધી 5 દિવસમાં ભારતની 15 કાર્યવાહી, વાંચો પાકિસ્તાન સામે શું એક્શન લીધા
May 07, 2025 03:14 PMતમામ અર્ધલશ્કરી દળોની રજા રદ આંતરરાષ્ટ્રીય સરહદ પર હાઇ એલર્ટ
May 07, 2025 03:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech