પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલના સિવિલ સર્જનના માર્ગદર્શન હેઠળ એન.એમ.એચ.પી. વિભાગના અધિકારી,કર્મચારી સાયકોલોજીસ્ટ મનીષભાઈ મા અને સોશ્યલ વર્કર હેતલબેન મોઢા દ્વારા પોરબંદર જિલ્લાની વિવેકાનંદ માધ્યમિક શાળા ખાતે એક માનસિક આરોગ્ય જન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.અને માનસિક બીમારીઓ વિશે માહિતી આપવામાં આવી હતી.સાથે સાથે ટેલી માનસ હેલ્પલાઈન વિશે માહિતી આપવામાં આવી હતી.અને આઈ.ઈ.સી. મટીરીયલનું વિતરણ કરવામાં આવ્યું હતુ.આ તકે ત્યાંના પ્રિન્સિપાલ અને સ્ટાફ લોકોનો સહયોગ મળ્યો હતો.તેની તસ્વીર(તસ્વીર:જિજ્ઞેશ પોપટ)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં મહાલક્ષ્મી માતાજીના મંદિરે 108 દીપમાળા ના દિવ્ય દર્શન યોજાયા
May 03, 2025 12:52 PMપોરબંદરમાં રામધૂનના 59માં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે પાટોત્સવ ઉજવાયો
May 03, 2025 12:50 PMધારી : મૌલાનાની સઘન તપાસ ચાલુ, મદ્રેસા કાયદેસર છે કેમ તેની થશે ચકાસણી
May 03, 2025 12:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech