લોકસભાની ચૂંટણી પહેલા બદલીનો દોર ફરી એક વખત શરૂ થઈ ગયો છે. અત્રે જણાવીએ કે 7 નશાબંધી અધીક્ષક વર્ગ-1 અને 2 ના અધિકારીઓને બદલીના આદેશ કરાયા છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે 7 અધિકારીઓને બદલીના આદેશ આપ્યા છે. રાજકોટનો વધારાનો ચાર્જ ભુજના ટી.એન. ધામેચાને સોંપાયો છે.
ભાવનગરના જે.એસ.ચૌધરીની વલસાડ બદલી કરાઇ છે. તો વલસાડના જે. એસ તન્નાની બદલી સુરત ખાતે કરવામાં આવી છે. મહેસાણાના ભાવીન ચોલેરાની બદલી નવસારી ખાતે કરાઇ છે, તો વધારામાં ભરૂચ અને તાપીનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationNEETની પરીક્ષા પહેલા કૌભાંડની આશંકા, NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીનું નિવેદન
May 03, 2025 01:05 PMસાવરકુંડલાની સગીરા સાથે રીબડાના યુવકે દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ
May 03, 2025 01:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech