હોસ્પિટલના અધિક્ષક ડો.દિપક તિવારીને ગાંધીનગર બોલાવાયા બાદ આરોગ્ય વિભાગની સુચનાથી પટ્ટાવાળાની બદલી દાહોદ કરવામાં આવી
જામનગરની જી.જી.હોસ્પિટલમાં લાંચ કાંડમાં ફરાર થઇ ગયેલા પટ્ટાવાળા અશોક પરમારને આખરે રાજયના આરોગ્ય વિભાગે સસ્પેન્ડ કરીને તેની બદલી દાહોદ કરી નાખી છે.
આ અંગેની વિગત એવી છે કે, જી.જી.હોસ્પિટલમાં મેડીસીન વિભાગમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતાં અશોક પરમારે અમરેલીના શિક્ષક પાસેથી મેડીકલ સર્ટીફીકેટ કાઢવા માટે ા.25 હજારના લાંચની માંગણી કરી હતી, ત્યારબાદ એસીબી પહોંચી જતાં તે ફરાર થઇ ગયો હતો, આખરે રાજયના આરોગ્ય વિભાગે જામનગર જી.જી.હોસ્પિટલના અધિક્ષક ડો.દિપક તિવારીને જરી કાગળ સાથે ગાંધીનગર બોલાવ્યા હતાં અને તેની સાથે જરી ચચર્-િવિચારણા કયર્િ બાદ અશોક પરમારને સસ્પેન્ડ કરીને તેની બદલી દાહોદમાં ફીઝીયોથેરાપી કોલેજમાં કરી નાખવામાં આવી છે, જો કે હજુ અન્ય કોઇ સામે પગલા લેવાયા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મહિન્દ્રાના શો રૂમમાં તોડફોડની ઘટના
May 02, 2025 12:50 PMજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMહવે ભૂલથી પણ ખોટા વ્યક્તિને UPI દ્વારા ચુકવણી નહીં થાય, જાણો શું કામ?
May 02, 2025 12:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech