પોરબંદરમાં એચ. એમ. પી .કોલોની ખાતે પતંજલિના નિ:શુલ્ક યોગ ક્લાસ ચાલી રહ્યા છે ત્યાં એક્યુપ્રેશર થેરાપીની તાલીમ પણ આપવામાં આવી છે.
એચ. એમ. પી .કોલોની ખાતે ચાલતા નિશુલ્ક યોગ ક્લાસ માં હરિદ્વાર પતંજલિ વિશ્વવિદ્યાલયમાં યોગમાં
માસ્ટર ડિગ્રી તેમજ ત્રણ માસની થેરાપી ઇન્ટરશીપ પૂર્ણ કરી ધારા જુંગીએ યોગ ક્લાસમાં આવતા દરેક યોગસાધકોને એક્યુપ્રેશર થેરાપી નિશુલ્ક આપવામાં આવી છે.અને આમ જનતાને પણ તેનો લાભ મળશે.
યોગ શિક્ષક નરેશભાઈ જુંગી દ્વારા આહવાન કરવામાં આવે છે જો આપણે સ્વસ્થ તંદુરસ્ત અને નીરોગી રહીને જીવન જીવવું હશે તો યોગ અને આયુર્વેદ તેમજ થેરાપીઓનો સહારો લેવો જ પડશે.સમય અંતરે પતંજલિ આઇડ્રો ઇયર ડ્રોપ અણુ તેલ થી નસ્ય જલનેટી આઇ વોસ કુંજન ક્રિયા પણ કરાવવામાં આવે છે.જે યોગ સાધકો આ ક્લાસ માં રેગ્યુલર આવશે એમને નિશુલ્ક થેરાપીઓનો લાભ આપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાની ૨૬૬ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટેનું રોટેશન જાહેર કરતું ચૂંટણી પંચ
May 02, 2025 04:54 PMદેવભૂમિ દ્વારકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૨ મેના રોજ યોજાશે
May 02, 2025 04:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech