સમાજના તમામ વર્ગના લોકોને વિશ્વસ્તરીય શિક્ષણ અને શિક્ષણ માળખાની સુલભતા સુનિશ્ચિત કરવા માટે, અદાણી ફાઉન્ડેશને ઐં–૧૨ શિક્ષણ સાથે ભાગીદારીમાં . ૨,૦૦૦ કરોડનું દાન આપ્યું છે.ગૌતમ અદાણીના નેતૃત્વ હેઠળના અદાણી ગ્રુપે હવે દેશભરમાં ઓછામાં ઓછી ૨૦ શાળાઓ બનાવવા માટે ૨,૦૦૦ કરોડ પિયાનું દાન આપ્યું છે . થોડા દિવસો પહેલા જ, તેમના નાના પુત્ર જીત અદાણી અને દિવા શાહના લ પ્રસંગે, તેમણે સામાજિક કાર્ય માટે ૧૦,૦૦૦ કરોડ પિયાનું દાન આપવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન, હોસ્પિટલોના નિર્માણ માટે ૬,૦૦૦ કરોડ પિયા અને કૌશલ્ય વિકાસ માટે ૨,૦૦૦ કરોડ પિયા આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.
ફોબ્ર્સ અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પછી ગૌતમ અદાણી દેશના બીજા સૌથી ધનિક વ્યકિત છે. તેમની કુલ સંપત્તિ ૫૩.૯ બિલિયન છે. અદાણી ગ્રુપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અદાણી ફાઉન્ડેશને દેશમાં શિક્ષણનું મંદિર સ્થાપિત કરવા માટે ખાનગી ઐં–૧૨ શિક્ષણમાં વૈશ્વિક અગ્રણી ઋઊખજ એયુકેશન સાથે હાથ મિલાવ્યા છે. અદાણી પરિવાર તરફથી . ૨,૦૦૦ કરોડના પ્રારંભિક દાન સાથે, આ ભાગીદારી સમાજના તમામ વર્ગના લોકોને વિશ્વસ્તરીય શિક્ષણ અને શિક્ષણ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે.
લખનૌમાં પહેલી શાળા તૈયાર થશે
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, પ્રથમ 'અદાણી ઋઊખજ સ્કૂલ ઓફ એકસેલન્સ' શૈક્ષણિક વર્ષ ૨૦૨૫–૨૬ માં લખનૌમાં તૈયાર થશે. આગામી ત્રણ વર્ષમાં, ભારતના પ્રાથમિક મહાનગરોમાં અને પછીથી ટાયર ૨ અને ટાયર ૪ શહેરોમાં ઐં–૧૨ સેગમેન્ટમાં આવી ઓછામાં ઓછી ૨૦ શાળાઓ શ કરવામાં આવશે. આ સાથે, દરેક વ્યકિત વિશ્વ કક્ષાનું સંશોધન આધારિત શિક્ષણ મેળવવાનો હકદાર બનશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech